મોરબીની જવાહર સોસાયટી પ્રાથમિક શાળાના 10 વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ પરીક્ષામાં ઉતિર્ણ

- text


મોરબીઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 8ની NMMSની શિષ્યવૃતિ પરીક્ષામાં જવાહર સોસાયટી પ્રાથમિક શાળા મોરબીનાં 12 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 10 વિધાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી હતી.પાસ થયેલા વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓ મકવાણા દર્શન અને જાદવ રીનાએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.. જે બદલ સમગ્ર શાળા સ્ટાફ અને જવાહર સોસાયટી યુવા સંગઠને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text