મોરબીના BAPS સ્વામિનારાયણ મંદિરે આજે રાત્રે શ્રી હરિ જન્મોત્સવ ઉજવાશે

- text


મોરબી: મોરબીના ઝૂલતાપુલની બાજુમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરે આજે રાત્રે શ્રી હરિ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આજરોજ તારીખ 30 માર્ચ ને ગુરુવારે સ્વામિનારાયણ ભગવાનની જન્મ જયંતી હોય રાત્રે 8:30 થી 10:30 સુધી શ્રી હરિ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. તો આ ઉજવણીમાં સગા-સ્નેહી, મિત્રો, પરિવારજનો સાથે પધારવા સાધુ હરીસ્મરણદાસજી અને સાધુ વિમલસ્વરૂપદાસજીએ સર્વેને આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text