મોરબી નિવાસી ક્રિષ્નાબેન જોગીનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી ક્રિષ્નાબેન હરેશભાઈ જોગી (ઉં.વ. 63) તે હરેશભાઈ પ્રેમજીભાઈ જોગીના પત્ની, તે પ્રેમજીભાઈ રામજીભાઈ જોગીના પુત્રવધુ, તે અંજલીબેન કિશનકુમારના માતા, તે કિશનકુમારના સાસુ, તે લક્ષ્મીકાંત જેઠાલાલ છાટબાર (રાજકોટ)ના દીકરી, તે મનોજભાઈ તથા રાજેશભાઈ તથા મનીષભાઈ તથા બાલાભાઈ તથા ચંદુભાઈના બેનનું તારીખ 30-3-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે.

- text

- text