2 એપ્રિલે વાંકાનેરમાં રામામંડળ ભજવાશે

- text


વાંકાનેરઃ આગામી તારીખ 2 એપ્રિલ ને રવિવારના રોજ વાંકાનારની ભાટીયા સોસાયટીના શિવ મંડપ ચોકમાં રામામંડળ ભજવાશે.

મહીપતભાઈ મહાદેવભાઈ અઘારા અને રાકેશભાઈ મહીપતભાઈ અઘારા દ્વારા વાંકાનેરના શિવ મંડપ ચોક ખાતે 2 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે રાસંગપરનું પ્રખ્યાત આઈ શ્રી ખોડીયાર રામામંડળ રમાડવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text