મોરબી નિવાસી રાવળદેવ રમેશભાઈ પેથાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રાવળદેવ છગનભાઈ વીરાભાઈ પેથાણીના પુત્ર રાવળદેવ રમેશભાઈ છગનભાઈ પેથાણી તે નીરુબેન રમેશભાઈ પેથાણીના પતિ, નીશાબેન પેથાણી, પાયલબેન પેથાણી, વિજયભાઈ પેથાણીના પિતા, અશોકભાઈ છગનભાઈ પેથાણીના નાનાભાઈ, અલ્પેશભાઈ અશોકભાઈ પેથાણી, કિશનભાઈ અશોકભાઈ પેથાણી, વિશાલભાઈ અશોકભાઈ પેથાણી, રોહિત દેવરાજભાઈ પનારા તથા લાલાભાઈ દેવરાજભાઈ પનારાના કાકા, અને વિશાલભાઈ કરમશીભાઈ ગોહિલના મોટાભાઈનું તા.22ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 24-3-2023 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન પંચાસર ચોકડી, નિલકંઠ મહાદેવના મંદિર પાસે મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text