મોરબીના ગાળા ગામ નિવાસી હંસાબેન કુંડારીયાનું અવસાન 

- text


મોરબી : ગાળા ગામ નિવાસી હંસાબેન બીપીનભાઈ કુંડારીયા (ઉં. વ. 50) તે બીપીનભાઈ છગનભાઈ કુંડારીયા (મો.નં. 98253 06508)ધર્મપત્ની, ચિરાગભાઈ બીપીનભાઈ કુંડારીયા (મો નં. 8849953758) તથા યશકુમાર બીપીનભાઈ કુંડારીયાના માતા, તેમજ માર્ક ચિરાગભાઈ કુંડારીયાના દાદીમાંનું તારીખ 2-3-2023 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-3-2023 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગૌશાળાની સામે વાડીમાં, ગાળા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text