સાર્થક વિદ્યામંદિરમાં વેલેન્ટાઈન ડેએ માતા- પિતા પૂજન

- text


મોરબી : બાળકોમાં ભારતીય સંસ્કૃતિની મહત્વતા પીરસવા સાર્થક વિદ્યામંદિરમાં વેલેન્ટાઈન ડેના દિવસે માતા પિતા પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

14 ફેબ્રુઆરીએ પશ્ચિમી સંસ્કૃતિ મુજબ વેલેન્ટાઈન ડેની ઉજવણી થતી હોય છે પણ ભારતીય સંસ્કૃતિને બાળકો સમજે અને તેનું સંપૂર્ણ અનુકરણ કરે તેવા આશયથી સાર્થક વિદ્યામંદિરમાં કાલે મંગળવારે બપોરે 12 થી 12 :30 માતા પિતા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text