વાંકાનેરના તીથવા ગામે પગથિયેથી પડી ગયેલા પ્રૌઢનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે પોતાના ઘેર પગથિયેથી પડી ગયેલા હુસેનભાઈ જીવાભાઈ શેરસિયા ઉ.58 નામના પ્રૌઢનું મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text