વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરને વિદાયમાન અપાયું

- text


વાંકાનેરઃ વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કુમારપાલસિંહ ઝાલાની બદલી મોરબી થતાં તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું. માટેલ ગ્રામ પંચાયત ઓફિસ ખાતે માટેલ ગામના સરપંચ મુનાભાઈ દુધરેજીયા અને તલાટી-કમ-મંત્રી દ્વારા વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કુમારપાલસિંહ ઝાલાને ભાવસભર વિદાય આપી હતી અને શુભેચ્છા પાઠવી હતી.

- text

- text