મોરબી: આગામી તારીખ 23 નવેમ્બર ને બુધવારના રોજ મધુપુર ગામે જય અલખધણી મિત્ર મંડળ ગુરુધામનું રામામંડળ રમાડવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા માટે સર્વ ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ચાલુ મીટીંગે રજુઆત માટે નાગરિકોનું ટોળું આવી ચડ્યું, કલેકટરે જવાબદાર અધિકારીને દોડાવ્યા
મોરબી : ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ...
મોરબી : વિરપરની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હર્ષ ચંદારાણાએ પોતાના જન્મદિવસે શાળામાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને પોતાના જન્મદિવસ નિમિત્તે ચકલીના પાણીના કુંડાનું વિતરણ...