- text
મોરબીઃ આજ રોજ ધરમપુર ગામે ઉમિયા ગરબી મંડળ આયોજિત નાટક અને કોમિક ભજવવામાં આવશે.
ઉમિયા ગરબી મંડળ દ્વારા ધરમપુર ગામે નવા પ્લોટ વિસ્તારમાં આવેલા ગરબી ચોક ખાતે આજે તારીખ 19 નવેમ્બર ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે પૃથ્વીવલ્લભ યાને અવંતીનો ઈન્દ્ર નાટક અને ભીખુડાનું ઘરણેણું કોમિક ભજવવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવાયું છે.
- text
- text