મોરબી તાલુકામાં કાલે બુધવારથી બે દિવસ જયંતિલાલ પટેલની પરિવર્તન યાત્રા

- text


મોરબી : મોરબી-માળિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા જયંતીલાલ પટેલ આવતીકાલે બુધવારથી બે દિવસ મોરબી તાલુકામાં પરિવર્તન યાત્રા યોજવાના છે.

જેમાં તેઓ 8:30 વાગ્યે ઝીકિયારી, 9:15એ ચકમપર, 10એ જીવાપર, 10:30એ કેશવનગર, 11એ રંગપર, 11:30એ વિરાટનગર, 12એ જસમતગઢ, 12:15એ સાપર, 12:45એ જેતપર, 1એ અણિયારી, 2એ રાપર, 2:45એ વાઘપર, 3એ પીલુડી, 3:45એ ગાળા, 4:15એ બેલા, 5એ શનાળા, 6એ ભડીયાદ, 7એ ત્રાજપર અને 8 વાગ્યે માળિયા વનાળિયા ગામે પહોંચશે.

- text

- text