મોરબી : સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા પઠન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને શ્રદ્ધાંજલિ અર્પણ

- text


મોરબી : ઝુલતાપુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે હજુ પણ સમગ્ર મોરબી પ્રાર્થના કરી રહ્યું છે, ત્યારે આજે સાર્થક વિદ્યામંદિરમાં પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે સાર્થક વિદ્યામંદિરના બીજા સત્રના પ્રથમ દિવસે સાર્થક વિદ્યામંદિરના ચાર વિદ્યાર્થીઓ અને ત્રણ વાલીઓને ગીતા પઠન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text

- text