મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી 50 હજાર તિરંગાનું વિતરણ

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 50,000 થી પણ વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તિરંગા વિતરણ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો કાજલબેન ચંડીભમ્મર, ભાવિનીબેન, રુચિર કારીયા, રવી સનાવડા, નરેન્દ્રભાઇ પોપટ સહિતના આગેવાનો તેમજ તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા.

- text

- text