- text
મોરબી : મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરૂપૂજન તથા ગુરૂવંદના કાર્યક્રમ યોજવામાં આવશે.
મોરબી : પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આગામી તા ૧૩ના રોજ સાંજે ૫ થી ૭ કલાકે શંકર આશ્રમ મોરબી ખાતે ગુરૂપૂર્ણિમાના પાવન અવસર પર ગુરૂપૂજન તથા ગુરૂવંદના કાર્યકમ ભૂદેવોના ગુરૂ શંકરાચાર્યનું પુજન તથા સંગીતમય ગુરૂવંદના શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાવશે.
- text
- text