મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા દિવ્યાંગને વિલચેર અર્પણ કરાઇ

- text


મોરબી: સેવામાં હંમેશા અગ્રેસર રહેતી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાત મંદ દિવ્યાંગ નીમચંદભાઈ દામજીભાઈ મૈજડિયાને વ્હીલચેર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- text

આ કાર્યક્રમમાં રંજનાબેન સારડા, કવિતાબેન, ચંદાબેન કાબરા, બબીતાબેન સાંધી, રેખાબેન બંસલ, સુમનબેન સિંઘ, ચેતનાબેન અગ્રવાલ, માલાબેન કક્કડ, પ્રીતિબેન દેસાઈ, કલ્પનાબેન શર્મા, સહિતના અન્ય સભ્યોએ હાજરી રહીને જરૂરિયાત મંદ દિવ્યાંગ નીમચંદભાઈ દામજીભાઈ મૈજડિયાને વ્હીલચેર અર્પણ કરી હતી.

- text