ભરતનગર ગામમાં સોમવારે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબી તાલુકાના ભરતનગર ગામમાં આગામી તારીખ 23-05-2022ને સોમવારના રોજ રામામંડળ રમવામાં આવનાર છે.

ભરતનગર ગામમાં વનુભાઈ ભુરાભાઈ પાંચોટિયા દ્વારા તા. 23ને સોમવારે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળ જસદણના કનેસરાધામના બાબા રામદેવ રામામંડળ દ્વારા રમવામાં આવશે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text