મોરબીના શનાળામાં લીંબડાના ઝાડે લટકી આધેડનો આપઘાત

- text


મોરબી : મોરબીના શકત શનાળા ગામે નવા પ્લોટમાં રહેતા દીનેશભાઇ છગનભાઇ પાડલીયા ઉ.52એ કોઈ અગમ્ય કારણોસર પોતાના પંચાસર રોડ ઉપર આવેલ ખેતરના શેઢે લીંબડાના ઝાડ સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text