ખેવાળીયા : ભગવાનજીભાઈ અમરશીભાઇ શેરસીયાનું અવસાન 

- text


મોરબી : ખેવાળીયા નિવાસી ભગવાનજીભાઈ અમરશીભાઇ શેરસીયા, તે માવજીભાઈ, પરસોતમભાઈ અને કિશોરભાઈના ભાઈ તેમજ હરેશભાઈ અને કિશનભાઈના પિતાનું તા. 26/04/2022ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા. 28/04/2022 ને ગુરૂવારે સવારે 8-30થી 11 કલાકે માતૃકૃપા હોલ, ખેવાળીયા ખાતે રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text