મોરબીમાં આજે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાશે

- text


મોરબી : મોરબીમાં સ્વજનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે પરિવારના સભ્યો દ્વારા પક્ષી માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે.

- text

મોરબી નિવાસી બીનાબેન વાલજીભાઈ સોલંકી,તે વિનોદભાઈ મોહનભાઈ સોલંકીના કાકી,મીનાબેન વિનોદભાઈ સોલંકીના બહેન તથા મયુર,પ્રથમ અને જેનીના મમ્મીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે પક્ષી માટે પાણીના કુંડાનું વિતરણ આજ તા.14ને ગુરુવારના રોજ સાંજે 5 કલાકે ચામુંડા નગર,સો ઓરડી મેઈન રોડ,મોરબી-2 ખાતે કરવામાં આવશે.કુંડ વિતરણ વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે.

- text