થોરાળામાં હનુમાન જયંતી નિમિતે રામામંડળ ભજવાશે

- text


મોરબી : મોરબી જિલ્લાના થોરાળા ગામમાં હનુમાન જયંતી નિમિતે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના થોરાળા ગામમાં હનુમાન જયંતી નિમિતે રાત્રે 8:30 કલાકે રણુજા રામામંડળનું રામામંડળ ભજવવામાં આવશે.આયોજક રમેશભાઈ લાલજીભાઈ ફૂલતરીયા અને મિત્ર મંડળ દ્વારા જાહેર જનતાને રામામંડળનો લાભ લેવા આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text

- text