- text
મોરબી : મોરબી જિલ્લાના થોરાળા ગામમાં હનુમાન જયંતી નિમિતે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લાના થોરાળા ગામમાં હનુમાન જયંતી નિમિતે રાત્રે 8:30 કલાકે રણુજા રામામંડળનું રામામંડળ ભજવવામાં આવશે.આયોજક રમેશભાઈ લાલજીભાઈ ફૂલતરીયા અને મિત્ર મંડળ દ્વારા જાહેર જનતાને રામામંડળનો લાભ લેવા આમત્રંણ આપવામાં આવ્યું છે.
- text
- text