મોરબીમાં સિરામીક ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના પાનેલી રોડ ખાતે આવેલ સોનાટા સિરામીક કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ વાંકાનેરના કુંભારપરામાં રહેતા દામજીભાઇ બાબુભાઇ ઉઘરેજા ઉ.32 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ આત્મઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text