મોરબીમાં ગૌશાળાના લાભાર્થે શનિવારે રામામંડળ ભજવાશે

- text


મોરબી : મોરબી શહેરમાં રામદેવ ગૌશાળા લુશાળા ગાયોના ઘાસચારાના લાભાર્થે લુશાળાના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજકે સર્વે ધર્મપ્રમીઓને રામામંડળનો આનંદ ઉઠાવા આમત્રંણ આપ્યું છે.

મોરબી શહેરમાં રામદેવ ગૌશાળા લુશાળા ગાયોના ઘાસચારાના લાભાર્થે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.લુશાળાનું રામામંડળ આગામી તા.12ને શનિવારના રોજ સંત કબીર વાટિકા સોસાયટી,નાનીવાવડી,સમજુ વિદ્યાલય પાછળ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આયોજક બહાદુરભાઈ ડાંગર તથા વાટિકા સોસાયટી મિત્ર મંડળ દ્વારા સર્વે ધર્મપ્રેમીને આમત્રંણ આપવામાં આવ્યું છે.પી.ડી.ડાંગર યૂટ્યૂબે ચેનલ પર પણ રામામંડળ જોઈ શકાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text