મહેન્દ્રનગરમાં સદગતના મોક્ષાર્થે સોમવારે સત્સંગ યોજાશે

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામમાં સદગત સ્વજનના સ્મરણાર્થે ધૂન-સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી નિવાસી લક્ષ્મણભાઇ મોહનભાઈ કાલરીયા,તે પ્રકાશભાઈ અને હિંમતભાઈના પિતાશ્રીનું અવસાન થયેલ છે.સદ્દગતની આત્માના મોક્ષાર્થે પરિવારજનો દ્વારા તા.28ને સોમવારના રોજ રાતે 8 કલાકે દ્વારકાધીશ ધૂન સેવા સત્સંગ મંડળના ધૂન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.ગૌશાળા તેમજ વિધવા બહેન-દીકરીઓના લાભાર્થે ધૂન-સત્સંગનું મહેન્દ્રનગર,જૂનું ગામ,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ધૂન માટે નિકુંજ વેકરીયા મો.99783 77313નો સંપર્ક કરવો.

- text