મોરબીમાં રવિવારે નિ:શુલ્ક આયુર્વેદ નિદાન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં ફ્રી આયુર્વેદ નિદાન કેમ્પ તા. 20/2/2022 ને રવિવારના રોજ યોજવામાં આવનાર છે.

મોરબીમાં જન જાગૃતિ અભિયાન તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર-મોરબી દ્વારા ફ્રી આયુર્વેદ નિદાન કેમ્પ તા. 20/2/2022 ને રવિવારના રોજ સવારે 9-00 થી 1-00 કલાકે ગાયત્રી ચેતના કેન્દ્ર, ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ ખાતે રાખેલ છે. વધુ વિગત માટે મોબાઈલ નંબર 63522 99810 પર સંપર્ક કરી શકાશે. આ આયુર્વેદ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ અપાયું છે. અને રવિવારને દિવસે રાહ ન જોવી પડે એ માટે ચેતના કેન્દ્રમાં નામની નોંધણી કરાવી જવા યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text