પગપાળા નર્મદા યાત્રા કરનાર વડીલનું ભક્તિનગરમાં સામૈયું

- text


મોરબી : મોરબી જિલ્લાના ભક્તિનગર ગામમાં રહેતા વડીલ પગપાળા નર્મદા યાત્રા કરી પરત ફરતા તેમનું સામૈયું કરવામાં આવ્યું હતું.

નર્મદા નદીની યાત્રા કરવાનું અનેરું માહાત્મ્ય છે. અને તીર્થયાત્રા કરી સામૈયું કરવાની જૂની પરંપરા છે. ત્યારે 3200 કિ.મી.ની 117 દિવસ સુધી પગપાળા નર્મદા યાત્રા પૂર્ણ કરી ભક્તિનગર ગામમાં પરત ફરેલા પ્રભુભાઈ મૂળજીભાઈ દેલવાડિયાનું ગામલોકો દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text