મોરબી : સરસ્વતીબેન ગોવિંદભાઇ સખનપરાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી સરસ્વતીબેન ગોવિંદભાઇ સખનપરા,તે ગોવિંદભાઇના પત્ની,જીતુભાઇ(9925727051) અને એડવોકેટ ભાવેશભાઈ(8866439136)ના માતાશ્રીનું તા.૧૪ને સોમવારનાં રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું.તા.૧૮ને શુક્રવારના રોજ બપોરે ૩ થી ૬ કલાકે વરિયા માતાજી મંદિર સો -ઓરડી મોરબી -૨ ખાતે રાખેલ છે.પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.મગનભાઈ પરસોતમભાઇ ધરોડીયા મો.9925465788,ચમનભાઈ પરસોતમભાઇ ધરોડીયા મો.9726914832.
ઉલ્લેખનીય છે કે અંધલોકોને ઉપયોગી બનવા સદ્દગતના ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text