મોરબી : રસીકભાઈ કિશોરભાઈ ભટ્ટનું અવસાન

- text


મોરબી : મૂળ ગામ સાવરકુંડલા હાલ મોરબી નિવાસી ગુર્જર પુષ્કરણા બ્રાહ્મણ રસીકભાઈ કિશોરભાઈ ભટ્ટ (રાધે હોટલવાળા), તે કિશોરભાઈ નાથાલાલ ભટ્ટના પુત્રનું તા.1ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.3ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન ચિત્રકૂટ સોસાયટી,મેઈન શેરી,શેરી નં-6ની બાજુમાં બંધ શેરી,શનાળા રોડ,મોરબી ખાતે રાખેલ છે.કિશોરભાઈ મો.94286 19868,રમેશભાઈ મો.90999 04990

- text