મોરબી : રજનીકાંત હસમુખભાઈ ગાંભવાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રજનીકાંત હસમુખભાઈ ગાંભવા (ઉ.વ. 44), તે હસમુખભાઈ (99253 96196)ના પુત્ર અને યુગના પિતાનું તા. 30/01/2022ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 03/02/2022ને ગુરુવારે રિલાયન્સ એપાર્ટમેન્ટ-2, રિલાયન્સનગર, ગોકુલ બેકરીવાળી શેરી, રવાપર રોડ, મોરબી ખાતે સવારે 8થી 10 કલાકે અને પટેલ સમાજ વાડી, ડાયમંડનગર (આમરણ) ખાતે બપોરે 3થી 5 કલાકે રાખેલ છે.

- text