ટંકારાના સેના અધિકારી નિવૃત થતા અમદાવાદ એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત

- text


ટંકારા : ભારતીય સેનામાંથી સેવા નિવૃત થઈ માદરે પરત ફરતા સેનાના અધિકારીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય આવકાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ટંકારાના પ્રભુનગર(મિતાણા)ના વતની એવા ભારતીય સેનામાંથી રિટાયર થયેલા ઓફિસર JCO કાંતિલાલ ભાગીયા હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચતા પરિવારજનો અને મિત્રો દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text