મોરબી : અનિલકુમાર નટવરલાલ વૈષ્ણવનું અવસાન

- text


મોરબી : મુળગામ ધ્રાંગધ્રા હાલ મોરબી નિવાસી અનિલકુમાર નટવરલાલ વૈષ્ણવ,તે ચંદ્રિકાબેનના પતિ,હિરેનભાઈ એ.વૈષ્ણવ,મિતુલભાઈ એ.વૈષ્ણવ તથા કિર્તીબેન એસ.ગોંડલીયાના પિતાશ્રીનું તા.08ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.11ને શનિવારના રોજ સાંજે 3 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન વિદ્યુતનગર સામેકાંઠે મોરબી-2 ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text