રવાપર : રીવા તુષારભાઈ માકડીયાનું અવસાન

- text


મોરબી : રવાપર નિવાસી રીવા તુષારભાઈ માકડીયા(ઉ.વ.2),તે તુષારભાઈ અને અવનીબેનની પુત્રી અને રતીલાલભાઈની પૌત્રીનું તા.7ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.9ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 એમના નિવાસ સ્થાન લોટ્સ-બીપ,રવાપર-ઘુનડા રોડ,રવાપર,મોરબી ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text