રામગઢ : રવજીભાઈ પરષોત્તમભાઇ કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : રામગઢ (કોયલી) નિવાસી રવજીભાઈ પરષોત્તમભાઇ કાસુન્દ્રા (ઉ.વ.85), તે મનસુખભાઈના પિતાશ્રી, મનીષભાઈ અને તુષારભાઈના દાદાનુ તા.7ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.10ને શુક્રવારના રોજ બપોરે 2 થી 5 કલાકે પટેલ સમાજની વાડી, રામગઢ (કોયલી) ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. (મનસુખભાઇ મો.97275 72835, મનીષભાઈ મો.99251 54268, તુષારભાઈ મો.98988 90022)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text