મોરબીમાં સ્વજનના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનુ આયોજન

- text


મોરબી : મોરબીમાં સ્વર્ગસ્થ ઉમેદસિંહ માનુભા ઝાલાના સ્મરણાર્થે દર વખતની જેમ આ વખતે પણ આગામી તા.૨૮ને રવિવારે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી કુળદેવી પાનથી અંદર નવી પોસ્ટ ઓફિસ સામે મોરબી -૨ ખાતે રક્તદાન કેમ્પનું રાખવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં સહભાગી બનવા લોકોને અનુરોધ કરાયો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text