પુત્રવધુ ઘર છોડીને ચાલી જતા સસરાએ આપઘાત કર્યો

- text


મોરબી : માળીયા તાલુકાના મોટા દહીંસરા, ક્રિષ્નનગર ગામે રહેતા જયંતીભાઇ છગનભાઇ કાંજીયાના મોરબી રહેતા પુત્રવધુ ઘર છોડીને ચાલ્યા ગયેલ હોય તેની ચિંતામા ઝેરી દવા પી આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text