મોરબીના પરશુરામધામમાં ઘનતેરસે નવનિર્મિત યજ્ઞશાળામાં યજ્ઞ

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામમાં યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પરશુરામધામ ખાતે બનાવેલી યજ્ઞશાળાનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું છે. આથી મોરબીના પરશુરામધામમાં ઘનતેરસે નવનિર્મિત યજ્ઞશાળામાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરશુરામધામ ખાતે તા.૨-૧૧-૨૦૨૧ ના રોજ ધનતેરશના દિવસે યજ્ઞશાળામાં યજ્ઞવિધિ કરાશે. જેથી આ યજ્ઞનો ભૂદેવોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text