સિરામીક ફેક્ટરીની ઓરડીમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ સોમાણી સેનેટરી કારખાનાની ઓરડીમાં નીરજબેન વીવેક કુમાર ગૈાવતર, ઉ.વ ૨૮ નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ મામલે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text