વાંકાનેરની બંધુ સમાજ હોસ્પિટલમાં ગુરુવારે ફ્રી નિદાન કેમ્પ

- text


વાંકાનેર : ક્રાઇસ્ટ હોસ્પિટલ માધાપર-રાજકોટ દ્વારા વાંકાનેરની બંધુ સમાજ હોસ્પિટલમાં આગામી તા.21 ને ગુરુવારે સવારે 10 થી 1 દરમિયાન ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેટ, આંતરડા, પિત્તાશય, એપેન્ડીક્ષ, પથરી, હરસ, મસા, ભંખદર તેમજ હાડકાના ફ્રેક્ચર, સાંધાના દુખાવા, કમર, ગોઠણના દુખાવા અને અકસ્માતમાં ઇજા સહિતના રોગોનું ડો. શ્રેણુંજ મારવણીયા અને ડો. કિશન હાલપરા યીગ્ય નિદાન કરી સારવાર આપશે. આ કેમ્પનો લાભ લેવા માટે લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text