મોરબીના કેશવનગર ગામે કાલે રવિવારે રામામંડળ

- text


મોરબી : મોરબીના કેશવનગર ગામે આવતીકાલે રવિવારે પિઠડાઇ ગૌ સેવા મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય રાત્રે 8:30 કલાકનો રાખવામાં આવ્યો છે. આ આયોજનમાં પધારવા ધર્મપ્રેમી જનતાને આયોજક મનસુખભાઈ અવચરભાઈ કુનપરા (મો. નં. 8156009408, 9925656883) દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text