સામાજિક સમરસતા મંચ દ્વારા 14મીએ ‘વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ડો. બાબાસાહેબ આંબેડકર’ વિષે વેબિનાર

- text


મોરબી : ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ નિમિત્તે તેમની વિચારધારાને જન-જન સુધી લઈ જઈને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સામાજિક સમરસતા મંચ-ગુજરાત દ્વારા ફેસબુક અને યુટયુબના માધ્યમથી ઓનલાઇન પ્રવચનનું આયોજન કર્યું છે. જેમાં ‘વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ડો. બાબાસાહેબ આંબેડકર’ વિષે ડો. જયંતિભાઈ ભાડેસિયા (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક) દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. આ વેબિનાર તા. 14 એપ્રિલના રોજ સાંજે 7 કલાકે નીચે આપેલ લિંક પર જોઈ શકાશે.
યુ-ટ્યુબ લિંક : https://www.youtube.com/vskguj
ફેસબુક લિંક : https://www.facebook.com/vskgujarat/

- text