મોરબી : કાયદા વિભાગ દ્વારા આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા 21 જેટલા પબ્લિક પ્રોસિકયુંટરની સ્વવિનંતીથી તેમજ જાહેર હિતમાં બદલી કરી છે. જેમાં મોરબીમાં ફરજ બજાવતા નિમેશકુમાર પુજારાની કચ્છના નખત્રાણામાં બદલી કરી છે.
મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ
મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...
મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...