મોરબી: માવજીભાઈ છગનભાઇ કૈલાનું નિધન

- text


મોરબી: મૂળ નાની વાવડી હાલ મોરબી સ્થિત માવજીભાઈ છગનભાઇ કૈલા ઉં. વ. 59 તે, મનજીભાઈ અને રાઘવજીભાઈ છગનભાઇ કૈલાના ભાઈ તથા પુનિતભાઈ અને મૌલિકભાઈના પિતાનું તારીખ 19/01/21ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. સગા સ્નેહીજનો મોબાઈલ નંબર 9586751052 તથા 9586187686 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text