કેશવનગર ગામમાં આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો ચેપ સર્વત્ર ફેલાય રહ્યો છે. ત્યારે કોરોનાના સંક્રમણથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવી અતિ આવશ્યક છે. જેના માટે આરોગ્યવર્ધક ઉકાળાનું સેવન લાભદાયી છે. ત્યારે ગઇકાલે તા. 20ના રોજ મોરબી તાલુકાના કેશવનગર ગામમાં રામજી મંદિર ખાતે કેશવ સેવા દાળ દ્વારા ઉકાળાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ગ્રામજનોએ ઉકાળા પીવાનો લાભ લીધો હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text