મોરબી : આરટીઓનો પુલ આવતીકાલે 31મીએ પણ બંધ રહેશે

- text


 

મોરબી : મોરબીનો આરટીઓનો પુલ આવતીકાલે 31મીથી શરૂ થવાનો હતો. પરંતુ વરસાદને પગલે કામમાં વિલંબ થયો હોય આવતીકાલે 31મીએ પણ પુલ બંધ રહેવાનો છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના એન્જીનિયર હિતેશ આદ્રોજાએ જણાવ્યું કે પુલનું કામ આજે 30મીએ પૂર્ણ થઈ જવાનું હતું. પણ આજે ભારે વરસાદને કારણે કામ થઈ શક્યું નથી. જેથી આવતીકાલ 31મી સુધી કામ ચાલવાનું છે.

- text