મોરબી : ભાણીબેન વાલજીભાઈ વાલેરાનું અવસાન : બેસણું-લૌકિક પ્રથા મોકૂફ

- text


મોરબી : મોરબીના ધરમપુર ગામના નિવાસી ભાણીબેન વાલજીભાઈ વાલેરા (ઉ.વ.102) તે ગોવિંદભાઈ વાલજીભાઈ વાલેરા, નથુભાઈ વાલજીભાઈ વાલેરા, વિરજીભાઈ વાલજીભાઈ વાલેરાના માતા અને દિનેશભાઇ, ગીરીશભાઈ, હિંમતભાઈના દાદીનું તા.25ના રોજ અવસાન થયું છે.હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસને ગંભીર સ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું, લૌકિક પ્રથા, ઉત્તર ક્રિયા મોકૂફ રાખવામાં આવી છે.

- text