કોરોનાના કારણે સ્વ. ભુદરભાઈ મહાદેવભાઈ અઘારાનું બેસણું-ઉત્તરક્રિયા બંધ

- text


મોરબી : ભુદરભાઈ મહાદેવભાઈ અઘારાનું તારીખ 20ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા ઉત્તરક્રિયા કોરોના વાઇરસની મહામારીના પગલે બંધ રાખવામાં આવી છે તેવું અઘારા પરિવારે એક યાદીમાં જણાવ્યું છે જેની સગા-સ્નેહીજનોએ નોંધ લેવી.

- text