મોરબી : ભુદરભાઈ મહાદેવભાઈ અઘારાનું તારીખ 20ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા ઉત્તરક્રિયા કોરોના વાઇરસની મહામારીના પગલે બંધ રાખવામાં આવી છે તેવું અઘારા પરિવારે એક યાદીમાં જણાવ્યું છે જેની સગા-સ્નેહીજનોએ નોંધ લેવી.
લાયન્સનગરના રહેવાસીઓ કાળઝાળ
https://youtu.be/9a4gxSB00zo
મોરબી : મોરબી શહેરના લાયન્સ નગર વિસ્તારમાં વારંવાર રજુઆત છતાં એક મહિનાથી પાણી ન આવતા આજે ધીરજ ગુમાવી બેઠેલા લોકોએ ઢોલ સાથે...
વિનોદ ચાવડાના સમર્થનમાં ઉમા ટાઉનશિપ ખાતે યોજાશે જાહેર સભા
મોરબી : આવતીકાલે તારીખ 4 મે ને શનિવારના રોજ વિનોદ ચાવડાના સમર્થનમાં મોરબીમાં યોજાનાર જાહેર સભામાં...