મોરબીમાં પ્રાકૃતિક અપક્વ આહાર શિબિરનું આયોજન

- text


મોરબી : મોરબીમાં આગામી તા. 8 માર્ચના રોજ નવી ભોજનપ્રથા અંતર્ગત એક દિવસીય પ્રાકૃતિક અપક્વ આહાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતાસ્થાને બી. વી. ચૌહાણ ઉપસ્થિત રહેશે. શિબિરનો સમય સવારે 8-30થી 1-30 કલાકનો રહેશે. આ શિબિર શનાળા રોડ પર આવેલ વિનાયક હોલ ખાતે રાખવામાં આવેલ છે. શિબિરમાં ભાગ લેવા માટેનો શુલ્ક રૂ. 100 રહેશે. જેના માટે પટેલ આઈસક્રીમ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી ખાતે (દિનેશભાઇ લોદરીયા – મો.નં. 99138 47174) તા. 4 માર્ચ સુધીમાં રજીસ્ટેશન કરાવવાનું રહેશે.

- text