મોરબી : મહાદેવભાઈ જાદવજીભાઈ દસાડીયાનું અવસાન , શનિવારે બેસણું

- text


મોરબી : મહાદેવભાઈ જાદવજીભાઈ દસાડીયા તે ગોપાલકુમારના પિતા અને જ્યંતીભાઈ, રાજેશભાઈના કાકા તેમજ મગનભાઈ, મહાદેવભાઈના ભાઈનું તા.21ના રોજ અવસાન થયુ છે.સદગતનું બેસણું તા.23ના રોજ શનિવારે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાને ગાયત્રીનગર શેરી નંબર 4 મોરબી ખાતે તથા બપોરે 3 થી 5 દરમિયાન સુલતાનપુર માળીયા ખાતે રાખેલ છે.

- text