બીલીયા ગામે આયોજિત નાટકમાં શિવ મંદિરના લાભાર્થે 4 લાખ જેવો ફાળો એકઠો થયો

- text


મોરબી : બીલીયા ગામમાં ગઈકાલે તા. 30/10/2019 બુધવાર શ્રી ઉમીયા યુવક મંડળ દ્વારા સામાજિક નાટક હરિશ્ચંદ્ર – તારામતી નામનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા આશરે ચાર લાખ જેવો લોક ફાળો થયો એકઠો થયો હતો. આ ફાળો શિવમંદિરના વંડા માટે ઉપયોગ કરવાના હેતુથી એકઠો કરવામા આવ્યો હતો. ચાર લાખ જેવી મોટી રકમનો ફાળો એકઠો થવા બદલ ઉમીયા યુવક મંડળના સભ્યોએ ગામલોકોનો આભાર માન્યો હતો.

- text