વાંકાનેર: ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્ટડી સેન્ટરમાં પ્રવેશ મુદતમાં વધારો

- text


વાંકાનેર : વાંકાનેરના અમરસિંહજી હાઇસ્કુલ ખાતે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્ટડી સેન્ટરમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ 31-7-2019 હતી જેની મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવેલ છે. જેથી હવે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટેની છેલ્લી તારીખ 31-8-2019 રહેશે તેવું સ્ટડી સેન્ટરના કોઓર્ડિનેટર શીતલબેન શાહની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text